Category: ધાર્મિક

0

Hanuman Chalisa – હનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )

હનુમાન ચાલીસા ગુજરાતી | Shri Hanuman Chalisa PDF Gujarati દોહા : શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ...

0

શનિવારની સવાર થતાં જ હનુમાનજી આ 4 રાશિના લોકો પર વરસાવશે વિશેષ કૃપા, આ રીતે કરો બજરંગબલીની પૂજા

શનિવારની સવાર થતાં જ હનુમાનજી આ 4 રાશિના લોકો પર વરસાવશે વિશેષ કૃપા, આ રીતે કરો બજરંગબલીની પૂજા શનિવાર એટલે હનુમાનજીનો પ્રિય વાર. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી બજરંગબલીના વિશેષ આશિર્વાદ મળે છે. ત્યારે...

0

ભયાનક વાવાઝોડામાં સોમનાથ મંદિરમાં સત્યનો પરચો દેખાણો

ભયાનક વાવાઝોડામાં સોમનાથ મંદિરમાં સત્યનો પરચો દેખાણો તાઉતે વાવાઝોડાની રાજ્યવ્યાપી ગંભીર અસર અતિભારે પવનમાં સોમનાથ મંદિરની ધજા – ત્રિશૂલ અડિખમ વાવાઝોડા વચ્ચે પણ મંદિરની મિલકતને ન નુકસાન થયું સોમનાથ , તા . ૧૮ તાઉતે...

0

સાંજ પડે એટલે શા માટે ચોટીલાના ડુંગર પરથી નીચે આવી જવું પડે છે ?

સાંજ પડે એટલે શા માટે ચોટીલાના ડુંગર પરથી નીચે આવી જવું પડે છે ? ચોટીલા ચામુંડા માતાજી સાથે જોડાયેલી કેટલીક વાતો કે જેના વિષે મોટા ભગના લોકો કદાચ નહિ જાણતા હોય. ચોટીલાના ડુંગરે માં...

0

ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલી આ 10 રસપ્રદ વાતો, ખૂબ ઓછા લોકો જાણે છે

ભગવાન શ્રી રામ રામ નવમીનું પાવન પર્વ મર્યાદા પુરષોત્તમ શ્રીરામ નાં જન્મોત્સવનો શુભ તહેવાર છે. રામજીનો જન્મ ચૈત્ર મહિનાની નવમી તિથિએ ત્રેતાયુગમાં થયો હતો, એટલેજ દર વર્ષની ચૈત્ર શુક્લ નવમીનાં દિવસને રામ નવમી તરીકે...

0

શા માટે કૌરવોને સ્વર્ગ અને પાંડવો ને નરક જવું પડ્યું?

શા માટે કૌરવોને સ્વર્ગ અને પાંડવો ને નરક જવું પડ્યું? શા માટે કૌરવોને સ્વર્ગ? મહાભારતમાં, ન તો કૌરવો કે પાંડવો નાયક હતા કે ન તો વિલન બંને પોતપોતાની જગ્યામાં યોગ્ય હતા. યુધિષ્ઠિર સિવાય બંને...

0

કોયલા ડુંગર ની મહારાણી, જેનો સીધો જ સંબંધ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાથે…

કોયલા ડુંગર ની મહારાણી, જેનો સીધો જ સંબંધ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાથે… વાત છે એવા જ એક ધાર્મિક સ્થળની જેનો સીધો જ સંબંધ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાથે. પોરબંદર થી દ્વારકા...

0

મૃત્યુનું સત્ય જણાવતા ગીતાનાં આ 4 શ્લોકો

મૃત્યુનું સત્ય જણાવતા ગીતાનાં આ શ્લોકો ભગવદ ગીતા હિન્દુ ધર્મનું પવિત્ર ગ્રંથ છે. તેના શ્લોકો જીવન જીવવાની કળા શીખવાડે છે. ભગવદ્ ગીતાના આ શ્લોકો જીવનને શાંતિનો અનુભવ આપે છે અને આ દુર્ઘટનાઓને કે કોઈ...

1

ધુળેટી 2022-Dhuleti 2022

ધૂળેટી-2022-Dhuleti 2022 Holi 2022 will begin on Friday, 18 March and ends on Saturday ,19 March  ગુજરાત ઉત્‍સવ પ્રિય પ્રદેશ છે. અહીં હોળીના તહેવારના બીજા દિવસે   ધૂળેટીનો ઉત્‍સવ ઉજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્‍સવ...

0

શ્રી સત્યનારાયણ કથા અને થાળ

શ્રી સત્યનારાયણ કથા ~~~~~~~~~~~~~~~~ અધ્યાય:- (૧ ) એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા....

error: Content is protected !!